અમાસના પવિત્ર દિવસે માં બહુચરજીના 40 ગુણવાળાં ચાલીસાનું પઠન જીવનમાં ચાલતા દરેક પ્રકારના કષ્ટોને દૂર કરવા માટે ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. આ પાઠ શ્રદ્ધા અને શ્રદ્ધાપૂર્વકના ભાવથી કરવાથી માં બહુચરજીની કૃપા પ્રાપ્ત થાય છે.

શ્રી આદ્યશક્તિ ઈશ્વરી , ઓર કિતને હી તેરે નામ ;

ઐસી હી એક બહુચરા , શંખલપુર કે ધામ .

જય મા બહુચર દયાકી સાગર , દીનદયાળી ! સદા દયા કર .

ચુંવાલ ચોકમેં હૈ તેરા ધામા , સારે જહામેં તેરા નામા .

દક્ષ રાજા કે ઘર તૂ આઈ , મહાસતીકા રૂપ લે આઈ .

શિવ – શંકર ઘર શાદી ૨ચા કર , ચલી ગઈ થી અપને ઘર પર .

જબ દક્ષને મહાયજ્ઞ કિયા થા , તબ શિવકા અપમાન હુઆ થા .

સતીને જબ પ્રાણ દિયા થા , મહાદેવને બહુત ક્રોધ કિયા થા .

મૃત દેહ ઉઠાકર ભાગે , તીનોં લોગ ભય સે કાંપે .

તબ વિશ્વનુને ઉપકાર કિયા થા , વ્હાસતીકો કાટ દિયા થા .

બાવન અંગ જહાઁ ગિરા થા વહાં શકતિકા પીઠ બના થા

‘ ‘ચૌદવા અંગ ચુંવાળ પડા થા , બાલા બહુચર નામ પડા થા .

ૐકારસે ‘ અ’કાર હુઆ થા , ‘ અ’કાર સે ‘ મ’કાર હુઆ થા .

‘ મ ‘ કારસે ‘ ઉં ‘ કાર હુઆ થા , તબ ત્રિપુરા નામ હુઆ થા .

ખેલ રહી હૈ જલ ઔર થલમેં , અવની ઔર અંબર તલમેં .

સર્વ દેવોંકી શક્તિ શરીરા , વિપુલ બલ આએ રનવીરા .

કીર્તિ વિજય બીરતા નારી , બહુચર માત શૂરવીર નારી .

સારે જહાં કી તૂ રખવાલી , શક્તિ ભક્તિ – દેને વાલી .

ત્રિપુરાસુંદરી ચુંવાળવાળી , તેરે ધામકી લીલા નિરાલી .

જો તેરે ધામ મેં આતે હૈ , વો હસતે હુએ હી જાતે હૈ .

જો જો આતે તેરે ધામ , હો જાતા હૈ ઉસકા કામ .

તેરે ધામકી મહિમા ન્યારી , ચુંવાળ ચોંકમેં તૂ બસનારી .

જબ આયા ચુંવાળમેં દંઢાસુર , તબ જગ હુઆ થા ચિંતાતુર .

દંઢાસુરને હાહાકાર કિયા , તબ માને ઉસે માર દિયા .

જબ ચુંવાળ મેં દુકાળ હુઆ , જલ બીન બુરા હાલ હુઆ .

જબ બહુચરકા પ્રતાપ હુઆ , તબ માનસરોવર પ્રાપ્ત હુઆ .

અર્જુન અક્ષયસેન ઔર યશોધર , સ્નાન કિયા માનસરોવર .

જબ શિખંડીને સ્નાન કિયા થા , નપુંસકતાકો દૂર કિયા થા .

ઘોડી કા તૂને ઘોડા બનાયા , ચમત્કાર જબ તૂને દિખાયા .

નારી કા તૂને નર બનાયા , દુઃખી કા તૂને દુઃખ હટાયા .

માનસરોવર મેં નિર્મળ નીર , આત્મા શુદ્ધિ કરે શરીર .

માનસરોવર કી મહિમા ન્યારી , ભક્તિ ભાવ બઢાનેવાલી .

ભટ્ટ વલ્લભ કો બોલના શિખાયા , જગ મેં મહાકવિ બનાયા .

મા મિલને સે હુઆ કાજ , ઉસકી હો ગઈ મધુર આવાઝ .

ચુંવાળ ચોક મેં બહુચરબાળા , વરખડી નીચે તેરા ધામા .

તૂ સ્વર્ણ કી પોશાક ધારી , કૂકડે કી હૈ તેરી સવારી .

જૈસા માંગા વૈસા પાયા , ઐસી હી માતા કી માયા .

દેવ , દુઃખી ઔર ભક્ત ચારણ , ગા હે હૈ કીર્તિ – ગાન .

વેદોં મેં તેરા નામ સમાયા , સબને તેરા ગુન કો ગાયા .

તૂ ગાયત્રી , બહુચરબાળી , તૂ ત્રિપુરા શંખલપુરવાળી .

વિવિધ નામ કી હૈ બલિહારી , માયા કી લીલા સબ ન્યારી .

બોલે ‘ ગગજી ‘ સ્નેહમય બાની , હર સમય કોશુભમય જાની .

બહુચર કા યે ચાલીસા , જો ગાવે દિન – રાત ,

સદા સુખ – શાંતિ મીલે , મીલે બહુચર માત .

बहुचर चालीसा गुजराती में पढ़े - बहुचर चालीसा

श्री बहुचर चालीसा Bahuchar Chalisa

Download Bahuchar Chalisa PDF