અમાસના પવિત્ર દિવસે માં બહુચરજીના 40 ગુણવાળાં ચાલીસાનું પઠન જીવનમાં ચાલતા દરેક પ્રકારના કષ્ટોને દૂર કરવા માટે ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. આ પાઠ શ્રદ્ધા અને શ્રદ્ધાપૂર્વકના ભાવથી કરવાથી માં બહુચરજીની કૃપા પ્રાપ્ત થાય છે.
શ્રી આદ્યશક્તિ ઈશ્વરી , ઓર કિતને હી તેરે નામ ;
ઐસી હી એક બહુચરા , શંખલપુર કે ધામ .
જય મા બહુચર દયાકી સાગર , દીનદયાળી ! સદા દયા કર .
ચુંવાલ ચોકમેં હૈ તેરા ધામા , સારે જહામેં તેરા નામા .
દક્ષ રાજા કે ઘર તૂ આઈ , મહાસતીકા રૂપ લે આઈ .
શિવ – શંકર ઘર શાદી ૨ચા કર , ચલી ગઈ થી અપને ઘર પર .
જબ દક્ષને મહાયજ્ઞ કિયા થા , તબ શિવકા અપમાન હુઆ થા .
સતીને જબ પ્રાણ દિયા થા , મહાદેવને બહુત ક્રોધ કિયા થા .
મૃત દેહ ઉઠાકર ભાગે , તીનોં લોગ ભય સે કાંપે .
તબ વિશ્વનુને ઉપકાર કિયા થા , વ્હાસતીકો કાટ દિયા થા .
બાવન અંગ જહાઁ ગિરા થા વહાં શકતિકા પીઠ બના થા
‘ ‘ચૌદવા અંગ ચુંવાળ પડા થા , બાલા બહુચર નામ પડા થા .
ૐકારસે ‘ અ’કાર હુઆ થા , ‘ અ’કાર સે ‘ મ’કાર હુઆ થા .
‘ મ ‘ કારસે ‘ ઉં ‘ કાર હુઆ થા , તબ ત્રિપુરા નામ હુઆ થા .
ખેલ રહી હૈ જલ ઔર થલમેં , અવની ઔર અંબર તલમેં .
સર્વ દેવોંકી શક્તિ શરીરા , વિપુલ બલ આએ રનવીરા .
કીર્તિ વિજય બીરતા નારી , બહુચર માત શૂરવીર નારી .
સારે જહાં કી તૂ રખવાલી , શક્તિ ભક્તિ – દેને વાલી .
ત્રિપુરાસુંદરી ચુંવાળવાળી , તેરે ધામકી લીલા નિરાલી .
જો તેરે ધામ મેં આતે હૈ , વો હસતે હુએ હી જાતે હૈ .
જો જો આતે તેરે ધામ , હો જાતા હૈ ઉસકા કામ .
તેરે ધામકી મહિમા ન્યારી , ચુંવાળ ચોંકમેં તૂ બસનારી .
જબ આયા ચુંવાળમેં દંઢાસુર , તબ જગ હુઆ થા ચિંતાતુર .
દંઢાસુરને હાહાકાર કિયા , તબ માને ઉસે માર દિયા .
જબ ચુંવાળ મેં દુકાળ હુઆ , જલ બીન બુરા હાલ હુઆ .
જબ બહુચરકા પ્રતાપ હુઆ , તબ માનસરોવર પ્રાપ્ત હુઆ .
અર્જુન અક્ષયસેન ઔર યશોધર , સ્નાન કિયા માનસરોવર .
જબ શિખંડીને સ્નાન કિયા થા , નપુંસકતાકો દૂર કિયા થા .
ઘોડી કા તૂને ઘોડા બનાયા , ચમત્કાર જબ તૂને દિખાયા .
નારી કા તૂને નર બનાયા , દુઃખી કા તૂને દુઃખ હટાયા .
માનસરોવર મેં નિર્મળ નીર , આત્મા શુદ્ધિ કરે શરીર .
માનસરોવર કી મહિમા ન્યારી , ભક્તિ ભાવ બઢાનેવાલી .
ભટ્ટ વલ્લભ કો બોલના શિખાયા , જગ મેં મહાકવિ બનાયા .
મા મિલને સે હુઆ કાજ , ઉસકી હો ગઈ મધુર આવાઝ .
ચુંવાળ ચોક મેં બહુચરબાળા , વરખડી નીચે તેરા ધામા .
તૂ સ્વર્ણ કી પોશાક ધારી , કૂકડે કી હૈ તેરી સવારી .
જૈસા માંગા વૈસા પાયા , ઐસી હી માતા કી માયા .
દેવ , દુઃખી ઔર ભક્ત ચારણ , ગા હે હૈ કીર્તિ – ગાન .
વેદોં મેં તેરા નામ સમાયા , સબને તેરા ગુન કો ગાયા .
તૂ ગાયત્રી , બહુચરબાળી , તૂ ત્રિપુરા શંખલપુરવાળી .
વિવિધ નામ કી હૈ બલિહારી , માયા કી લીલા સબ ન્યારી .
બોલે ‘ ગગજી ‘ સ્નેહમય બાની , હર સમય કોશુભમય જાની .
બહુચર કા યે ચાલીસા , જો ગાવે દિન – રાત ,
સદા સુખ – શાંતિ મીલે , મીલે બહુચર માત .